Saturday 28 February 2009

28/02/09

હરિ ૐ

અહિ લંડન માં મરિ રહિ સહિ સ્વસ્થ તા સાહસિકતા તથા ને હું સુદામા ના તાદુલ ની મફક સંતાડિ રાખવા માંટે ફાંફાં મરિ રહ્યો છુ ઘણિ ખરિ સફળતા મળિ છે . જે રીતે લંડન કોઇ ને જલ્દિ થી ગાંઠે તેવુ શહેર નથીતેમ હુ પન હવે કોઇ ને ગાંઠ તો નથીને .. હા હિ તો હરેક પળ એક તોફાન છે .તેની પાછ્ળ એક આહ છે, હા એક વાત સાચી છે શહેરે મને જીવન ના રસ્તાઓ જે જોવા જાણવા છતા જે મારે માટે બંધ હતા તે હવે મારે માટે વિચારવા લાયક ને જાણવા લાયક બની શક્યા,ને મને ધાર્મિક બનાવિ ને જ છોડયો , હવે હુ તેને સ્પસ્ટ રીતે જોઈ શકું છું . ને ચાલવાનો પ્રયત્ન કરુ છુ .. ને આગામિ વર્ષો માં ધાર્મિક હોવાનો અર્થ હશે સ્વસ્થ હોવુ ,આવિ પણ ધાર્મિક તાનો ઊદય થાય તેની પ્રતિક્ષા કરવા શિવાય કોઇ વિકલ્પ પણ નથી ને આ પ્રતિક્ષા પણ કેવી ૧૦૦ ટચ ની હોવિ જોઇયે ..

હે નાથ ,,, તું મારા પ્ર્ત્યેક ાઅંગ માં છે એ જાણી..

હું તને પવિત્ર રાખવા માતે પ્રયત્ન શીલ રહિશ..

ટાગોર

Friday 20 February 2009

Hari Om .

Today I found my self something different then any other days I dont know but, I was trying to prove something . but I cant recognise that thing which is that,, any way the day was good but nothing special . still I am awake ists 4 17 am now but i cant sleep, may be somethig still thinking that whats the thing that wake me up all the time and when i wake up i cant find anything eccept myself
, ,,,,,,humm


oh now i found there is live broadcat from nasik ashram pujya sureshananji ok then ... i m goingto listen satsang ,,,,,

Thursday 12 February 2009

હરિ ઓમ વ્હલા બન્ધુ ઓ , આઇ હોપ આજ નો દિવસ સરસ રિતે પસાર થયો હશે તેવિ અશા શાથે ,,, આપ સૌ ને માર રામ રામ,, આ રામ રામ .. ભાઇલા ,,

બસ આમ જ જો દિવસ પસાર થસે તો જીવન બધુ એમ જ જતુ રહેશે નથિ લાગતુ ,, આજ નુ જ વિશ્લેશણ કરતા જનાય છે કે , શું કર્યુ આજે પણ કૈ નિચોડ જડ્તો નથી ત્યારે બસ ખબર પદે છે કે વર્ષો , મહિનાઓ , અથવાડિયા ઓ , દિવસો , કલાકો ,મિનિતો ,, એમ જ પસાર થય ગય ને આપડે હતા ત્યા ના ત્યા જ ,, નહી તેના કરતા પણ નિચે આવિ રહયા છિયે એવુ લાગિ રહ્યુ છે ,, કાઇક વિશેશ કરવાનિ મથામણ શુધ્ધા નથિ કરિ શક્તા ત્યારે નવાઇ લાગે છે રોજ બરોજ છાપ ઓ નિ એકજ પ્રકાર નિ હેડ લાઇન ને સમાચાર ન એજ પન્ના ઓ ઉથલાવ્યા પછિ કંટાળા શિવાય કાય બાકિ નથિ વધતુ ,, આજ એમને પુછવાનિ ઇચ્છા થાય છે , જે આપના વદિલો છે જેમને તેમ્ના મહામુલા વર્ષો કાઢિ નાખ્યા છે તેમ્ને કે આટ આટ્લા વર્ષો ખોયા પછિ હવે શુ મેળવ્યુ શુ પામ્યુ ,, એજ સવાલ ? જો કાય પોસિતિવે રિપ્લાય મળે તો મરે પન એમજ જે રિતે એમણે એમનુણ જિવન પસાર કર્યુ છે તેમ જ કરિ નાખવુ ,પોસિતિવે એટલે કે સંતોષ કારક કે હવે જિવન મા શાન્તિ અને સન્તોષ વ્યાપી રહ્યા છે હવે બસ આમ જ પ્રભુ ભજન મા વધેલા વર્ષો કઢવા છે ,, જવાનુ તો છે જ ઈક દિવસ બધાય ને તો શા ને માતે શાન્તિ ને સન્તોષ સાથે નહિ,, જિવન નો અંત મૌત ન બનિ રહે પણ મુક્તિ બને, નહિ કે એક નવ જીવન ને પામે પરન્તુ એક અનંત નિ યાત્ર ઉપર પ્રયાણ કરે એવો જવાબ ને હુ મારા જાણવા મુજબ સન્તોષ કારક માનુ છું , પરન્તુ એ લોકો નો જવાબ જરા સરખો પણ અસમંજસ સાથે નો હોય તો એટલે કે ઘણુ કર્યુ છતા આટ્લુ રહિ ગ્યુ આટલુ થય જાય તો સારુ , પચિ કાય જોઇતુ નથિ નિરાતે મરિશુ ,, એ બધા પોકળ જવાબો છે ,, તો પછિ , હુ શાને માટે મારો રસ્તો પસન્દ ના કરુ કરણ કે જીવન જેને માતે મળ્યુ છે એને માટે નહિ ખર્ચ કરિએ તો એ વ્યર્થ થય ને રહિ જશે ને પછિ જીવન નો અનંત મૌત આવિ જસે , માટે જ હુ એ સૌને પુછિ લેવા માંગુ છુ કે શુ મેળવ્યુ છે એ લોકો એ એમના આ મહમુલા જીવન ના ભોગ પછિ , જો જવાબ શાન્તિ અને સન્તોષ હશે તો હુ પણ બેશક એ જ રસ્તે જિવન વિતાવવા ન પ્રયત્નો કરિશ નહિતર ,, હુ આ જીવન ને વ્યર્થ જવા નહિ દ ઉ ,,,,,

Monday 9 February 2009

.અસમંજસ

દિવસ ને રાત વધુ પડ્તાં કાળાં થતાં જાય છે જાણે કે સુર્ય ને ગ્રહણ જાણે કે કાયમ ને માટે લાગ્યું હોય , તેમ અને આવતીકાલ નો ડર આજ રવિ વાર ની મજા બગાડિ રહ્યો હોય તેવો ભાસ થાય છે . પણ મન મક્કમ કર્યુ છે, વાત થૈ છે ને સહારો પણ છે .છતાં કૈક ઘટતું હોય એવું લાગે છે , પણ મન હજી ત્યા જ ભટક્યા કરેછે .
જાત પર કાબુ રાખવો મુશ્કેલ છે ,, જ્યારે જાત નો જ સંગ કરવા નોઆવે ત્યારે જ સાચી ખબર પડે છે ,, કે દ્રશ્ય માન છે અને જે અદ્રશ્ય છે તેનો ભેદ . પણ વળિ એ જાણિ ને આનંદ થાય છે કે દિવસો ને રાત પસાર થાતાં જાય છે ,બિજાઓ પણ આમ જ રહી ને જીવન નાં પ્રવાહ માં વહિ જતાં હશે પણ દર વખતે એવુ હોતુ નથી .. પરંતુ બધા ને ખબર છે કે એ નથિ તો કાઇ નથી.. પચી ભલે ને સ્વર્ગ હોય કે પછિ લંડન.............. જ્યા મન નથી ત્યા સ્વર્ગ નિ કલ્પનાં નો વિકાસ શુધ્ધા ન થૈ શકે .
પણ હવે વિચારી લિધુ છે , કે કરવું જ છે તો શાને માટે હસ્તાં હસ્તાં નહિ..
ફરી એ જ ઝલક વાંચિ ને ઝુસ્સો આવિ જાય છે પણ કાઇક ખટક્યા જરૂર કરે છે જયા સુધી ઘર ઘર નથિ......
ઇશ્વર ની સક્ષિ એ
એક માત્ર તમારા મા વિશ્વાસ રોપ્યાં પછી ,
નાવ ને તરતી મુકી છે, અમે
શક્ય છે

તોફાન આવશે જ
કે નાવ માં તકલિફ પણ આવશે ,
તો અમને

સાથે જ ડુબી જવા દેજે ,

નદિ પાર કર્યા પછી શું ખોયુ શું પામ્યું નાં ,
હિસાબ રાખતાં ચોપડાં વાળા ને એટલું કહિશ ,

એ વત માં અમને રસ નથી ,

પણ ફરી ફરી અમને

નાવ તરતી મુંકવા દેજે /............

મથામણ

કોકા કોલા નાં ગ્લાસ માં નિચોવાતાં લિંબુ નીં જેમ
હું મેનર્સ ઓગાળિ ને પી ગ્યો છું ,

અપાતી શિખામણો થી ઓચાઇ ગયેલો હું,
કાગળ નાં ડુંચા જેવો થૈ ગ્યો છુ,
હવે

મને ભર દોરે તુટી ગયેલાં
પતંગ ને ૂઉડાવિ શકતી હવાએ જ,
પિન્ખિં નાખ્યો છે .

આજે ,
સવરે આહોશ માં ને ાઆવેશ માં

ાઆવી મે
ભિતે લતકતાં ઘડિયાળ નાં કાંટા તોડી આમળિ ને ફેકિ દિધા .

છતાં એ સાંજ ઢળિ ગૈઇ છે ,
રાત પડિ ગય છે ,,,,,
ફોર્માલિટી ના ફ્રિઝ માં
થિજી ગયેલા
બહાર કઢ્યા પછિ.
બરફ ની જેમ પિગળી જતાં
આપણે રાખેલા સંબંધો ,
જાણે અજાણે ,
રડીઓ ચલુ કર્યા, પછિ
પકડવા મથતા
સ્ટેશનો
એવી રિતે હસી પડીએ છિએ મળીને કોઇ ને જાણે ,
બંધ પડેલાં ઘડિયાળ ને ચાવી દેતાં હોઇ એ છિએ......

Sunday 8 February 2009

કોણ હશે એ

પ્રુથ્વિ તણો પિન્ડો કર્યો એ રજ લાવતો ક્યથી હ્શે,
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યા હશે,

કાળી કાળી વાદળી નો ગોવળ બેઠો કયા હશે
વિણ આચળે દોહ્નનાર ગોવળ બેઠો ક્યા હશે ,

આકાશ ના ઘડ્નાર ના ઘર ને ઘડ્યા કોણે હશે,
અવકાશ ની માતા તણા કોઠા કહો કેવડા હશે.

છેતરે નહિ છેતરાય ના બજો નો આડતીયો દિસે,
સહુના હિસાબો ચુકવે શેઠિયો કહો કેવો હશે.

જાણવા જોવા તણી દિલઝંખના ખટ્કી રહિ,
બ્રહ્માંડ મા ભટ્કી ને ન્તે મતીટ્કી ગઈ.

Friday 6 February 2009

હું પોતેજ મારો ઇશ્વર છું

હું પોતેજ મારો ઇશ્વર છું કારણ કે એકાંતનું સર્જન કરવની તાકાત મારામાં છે . હું ઇશ્વર થી પણ કાઇક વિશેષ છું કારણ કે હુ સ્વર્ગ માં નથી રહેતો , પણ હુ મારી પ્રુથ્વિ પર મારુ સ્વર્ગ રચિ શકું છું . હું જ મારો બ્રહ્મા છું ને હું જ મારો વિષ્ણુ છું . હું જ મારો એકાંત છુ. હું મહેફિલ માં કે ટોળામાં મારો એકાંત મારી પોતાની જાત ને નિખારી શકુ છુ ને ખુલ્લે આમ જ્યા જાઉ ત્યાં નેક્યાય પણ મારો ખુણો શોધી શકુ છું ..




એ લોકો એ ઇસુ ને ખિલાં ઠોકિ ઠોકિ ને માર્યો,,

એ લોકો એ સોક્રેટિસ ને ઝેર પાઇ ને માર્યો ,,

એ લોકો એ ગાંધિ ને ગોળી થિ વિંધિ નાખ્યો ,,

પણ

એ લોકો મને નહિ મારી શકે ,,

કારણ કે .....

હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો ...............

સમય -- કાળ

સમય -- કાળ

સમય ને હદ હોય છે ,કાળ અનહદ હોય છે. સમય એ મનુષ્ય છે . કાળ એ ભગવાન છે . સમય એ ઘડિયાળ નાં કાટા માં ઘાણીનાં બળદ ની માફક ગોળ ગોળ આંટા ફરે છે. સમય એ કેલેન્ડર નાં કેદ્ખાનાં માં પુરાએલો બંદીવાન છે .કાળ મુક્ત છે ,અને વિરાટ છે .સમય ગમે તેવો અને ગમે એટ્લો પ્રબળ કે વિશાળ હોય પણ એ વામન છે. એની વિશાળતા ભ્રમણાં છે.કાળ ને કોઇ ભ્રમણા નથી.સમય એ સુર્ય છે .ઊગે છે ને આથમે છે. કાળ એ વિરાટ આકાશ છે . અનંતકાળ થી એ ફેલાએલો છે .સમય નાં પગલાં આજે નહીતો કાલે ભૂસાઇ જશે , કાળ ને પગ કે પગલાં નો પ્રશ્ન જ નથી . આપણો જન્મ કે આપણું મરણ એ સમય નું શરીર છે શરીર વધે છે ને ઘટે છે . વિકસે છે ને છેવટે મરણ શીલ થાય છે . કાળ અજન્મા છે એટલે શરીરિ નથી . સમય નો નાશ છે અને કાળ અવિનાશ છે.