Monday 9 February 2009

ઇશ્વર ની સક્ષિ એ
એક માત્ર તમારા મા વિશ્વાસ રોપ્યાં પછી ,
નાવ ને તરતી મુકી છે, અમે
શક્ય છે

તોફાન આવશે જ
કે નાવ માં તકલિફ પણ આવશે ,
તો અમને

સાથે જ ડુબી જવા દેજે ,

નદિ પાર કર્યા પછી શું ખોયુ શું પામ્યું નાં ,
હિસાબ રાખતાં ચોપડાં વાળા ને એટલું કહિશ ,

એ વત માં અમને રસ નથી ,

પણ ફરી ફરી અમને

નાવ તરતી મુંકવા દેજે /............

No comments:

Post a Comment