Saturday 28 March 2009

વિચાર 28/03/09

મને ચોક્કસ લાગે છે, કે વિચારો ને શરીર , શ્વાસ અને પાંખો હોય છે.

અને આપણે

વિચારો ને જગત મા સારુ પરિણામ લાવવા ફેલવિઍ છીઍ,અને તેઑ તો વિશ્વના અંતિમ બિં દુ શુધી ઝડપ ભેર પહોચી જાય છે .

અને પગના નિશાન સ્વરૂપે માત્ર આશિષ કે સ્નતાપ મૂકી જાય છે .

આપણા મન મા હોય તેવા વિચારો જે આપણે બીજા ના મનમા જગાવી ઍ છિઍ ,

જો આપણે કરુણા મય હોઈી ઍ તો આપણે બીજામા કરુંણા જગાવી શકિઍ .

જો આપણે ધિક્કાર વરસાવી ઍ તો તેઓ આપણા પર ધિક્કાર વરસાવે .

આત્મા ના આંદોલનો ની

આપણે આપણા નશ્વર ભાઈઓ પર મોકલી આપી ઍ છીઍ ,

અને સુજ્ઞ પુરુષો તેમને આવકારે છે ,

કારણ કે

તેઓ ઍમની શોધ મા હોય છે ,

જોકે આપનુ ભાવી ઘડતર

આપને આપણા સારા વિચારો થી કરિ ઍ ક માઠા

તેંનો આપણ ને ખ્યાલ નથી હોતો ,

હા

ઍ જ રીતે વિશ્વા નુ ઘડતર થયુ છે
.
વિચાર ઍ જે ભાગ્ય નુ બીજુ નામ છે .

કેરેન કે વિચાર જે જીવન છે અને વિચાર જ મૃત્યુ અને વિચાર જ મુક્તિ છે..

વિચાર દ્વારા જ જીવનને મુક્તિ શક્ય છે . ને વિચાર વિહીનતા ઍ જ મૃત્યુ છે.

રવિ..................


.

No comments:

Post a Comment