Sunday 25 January 2009

આપણી મૌલિકતા

જાય છે ત્યારે ખબર પડે છે કે માત્ર વિચારો નું જ લં્બાણ હતું પરં્તુ સંકલન ટાણે સાચી વિચાર ધારા નો ખ્યાલ આવે છે,,ને સમજો ને કે એક બિજા માથિ ઉતારો, કાપલિઓ , છાપાઓ કે મહાપુરુષો ના મુલ્યવાન વચનો જ આપણિ આગવી મૌલિક શૈલી બની ગ ઇ ના હોય,આપણા બાળપણ થિ લ ઇ ને આજ સુધિ વિચરિ એ કે આમા મારી પોતાની આગવી શૈલી શું છે ત્યારે શું હાથ લાગે સામાન્ય ગણાતી પાણી પીવા જમવાનિ કે વાળ માત્ર ઓળવવાની ટેવ એ કો ઇને કોઇ ને જોઇ ને શિખેલી ઉધાર માત્ર છે..તો પછિ આ વિચારો ક્યા મારા કે આપણા પોતાના રહ્યા , એક બિજા નું જોઇ કારવી ને જીવેલુ જીવન, જાણવા ના વિચાર માત્ર કરતા કરતા પુરુ થય જાય છે અને અંત આવતા હાથ ખાલી રહી જાય છે.

રવિ,,

No comments:

Post a Comment