જાય છે ત્યારે ખબર પડે છે કે માત્ર વિચારો નું જ લં્બાણ હતું પરં્તુ સંકલન ટાણે સાચી વિચાર ધારા નો ખ્યાલ આવે છે,,ને સમજો ને કે એક બિજા માથિ ઉતારો, કાપલિઓ , છાપાઓ કે મહાપુરુષો ના મુલ્યવાન વચનો જ આપણિ આગવી મૌલિક શૈલી બની ગ ઇ ના હોય,આપણા બાળપણ થિ લ ઇ ને આજ સુધિ વિચરિ એ કે આમા મારી પોતાની આગવી શૈલી શું છે ત્યારે શું હાથ લાગે સામાન્ય ગણાતી પાણી પીવા જમવાનિ કે વાળ માત્ર ઓળવવાની ટેવ એ કો ઇને કોઇ ને જોઇ ને શિખેલી ઉધાર માત્ર છે..તો પછિ આ વિચારો ક્યા મારા કે આપણા પોતાના રહ્યા , એક બિજા નું જોઇ કારવી ને જીવેલુ જીવન, જાણવા ના વિચાર માત્ર કરતા કરતા પુરુ થય જાય છે અને અંત આવતા હાથ ખાલી રહી જાય છે. 
રવિ,,
Sunday, 25 January 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 Posts
Posts
 
 
No comments:
Post a Comment