હે વ્હાલા પ્રભુ !!!
ક્યા સુધી આમ કયા સુધી જીવન ની બે નાવ મા પગ મુકી ને તરતા રહીશું,
કાઇક ઊપાય બતાવો કાં તો એક નાવ ડુબડી દયો ,
આવી અસમંજસ ઘણા સમય થી ચાલી રહી છે,
સંસાર અને અધ્યાત્મ
નામ ની આ બન્ને નાવો માં એક એક પગ રાખી ને આમ ક્યા સુધી ચાલતો રહિશ.સમય ના સતત વય્ય સાથેજીવન નો પણ સતત વ્યય થતો જય છે, હજી સુધી તો કાય હાથ લાગ્યુ નથી , આજ નહિ તો કાલ બિજા નંબરનિનાવ મા બેસવનું જ છે ને તો આજે હમણા કેમ નહી ,એ નાવ મા બેસ્યા વગર કાય આરો હોય તો અલગ વાત છેપન એવું જોવા જાણવામાં આવ્યું નથી અને પહેલી નાવ નો ભરોસો પણ નથી ક્યારે અને કયા ડુંબાડિ દે .
આમ વિચારો કરત શુન્ય પાલન પુરી ની એક રચના યાદ આવે છે......
એક ઇશ્વર ને માટે મમત કેટલો,
એક શ્રધ્ધા ને માટે ધરમ કેટલાં ?
સ્વાર્થ ની આ તો છે ભક્તિ લીલા બધિ,,
આત્મ પૂજા વિના શુન્ય આરો નથી,,,
ૐ ૐ ૐ
Sunday 25 January 2009
સંસાર અને અધ્યાત્મ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment