Thursday 10 November 2016

gurudev ne arpan

hari om
મજા ના મિત્રો નો સંગાથ છે,
ઍટલે જીવન જીવાય છે,
હજી મને મારા ગુરૂદેવ ના વચનો મા પૂર્ણ શ્રદ્ધા છે.
ઍટલે જે જીવન જીવાય છે,
પ્રભુ ઍટલી પ્રાર્થના કરું આપને કે
જ્યા સુધી ગુરૂદેવ ના ચારનો મા પૂર્ણ શ્રદ્ધા છે,
ત્યા સુધી જીવતો રાખ, નથી આશ ઍક પણ પળ જીવવાં ની, પછી .
ઈ જે તો મારી ઍક આશ છે ..
મારા પ્રિય ગુરૂદેવ ..

No comments:

Post a Comment